હાઇડ્રોબોરેશન પ્રક્રિયામાં:
$I$. $Syn$ ઉમેરણ થાય છે
$II$. પ્રક્રિયા ચક્રીય સંક્રાંતિ અવસ્થાના નિર્માણ દ્વારા આગળ વધે છે
$III$. પ્રક્રિયામાં માર્કોવનીકોવના નિયમનું પાલન થાય છે
$IV$. એન્ટી-ઉમેરણ થાય છે અને એન્ટી-માર્કોવનીકોવના નિયમનું પાલન થાય છે
કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    $III$
  • B
    $I, II$
  • C
    $II, III, IV$
  • D
    બધા જ સાચા છે

Explore More

Similar Questions

નીચેની આલ્કીલાઇડ ફોસ્ફોરેન અને કાર્બોનિલ સંયોજનની જોડમાંથી કયો આલ્કીન બનશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં કેટલા નીપજો બને છે?
$1,4$-ડાયમિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન + $HBr \rightarrow$ ?

$3-$બ્રોમો$-3-$મિથાઈલહેક્ઝેનની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરવાથી કેટલા અલગ-અલગ આલ્કીન મળે છે?

$B_2D_6$ નો ઉપયોગ કરીને $1-$મિથાઈલસાયક્લોપેન્ટેનનું હાઈડ્રોબોરેશન,ત્યારબાદ આલ્કલાઇન હાઈડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયા શું આપે છે?

Difficult
View Solution

$CH_3-CH(CH_3)-CH=CH_2 + HBr \to X$ (નીપજ)
આ પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo